32,604
edits
(+૧) |
(+૧) |
||
| Line 26: | Line 26: | ||
વિવેચનની પ્રક્રિયામાં, મારા નમ્ર મતે, આવી કાંઈક સોપાનશ્રેણી સંભવી શકે : | વિવેચનની પ્રક્રિયામાં, મારા નમ્ર મતે, આવી કાંઈક સોપાનશ્રેણી સંભવી શકે : | ||
વિવેચનાર્થ કૃતિની વરણી | ૧. વિવેચનાર્થ કૃતિની વરણી | ||
કૃતિનું વાચન-ભાવન | ૨. કૃતિનું વાચન-ભાવન | ||
કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃસર્જન | ૩. કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃસર્જન | ||
સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત | ૪. સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત | ||
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન. | ૫. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન. | ||
રોજેરોજ જાતજાતનાં પુસ્તકો પ્રગટ થાય છે, એ તમામ વિશે વિવેચક વિવેચન કરવા બેસતો નથી. વિવેચન માટે તે અમુક જ કૃતિઓને પસંદ કરે છે. શા માટે? અહીં જ વિવેચનપ્રક્રિયાનું પ્રસ્થાનબિંદુ રહેલું છે. વિવેચક જે કૃતિ પસંદ કરે છે એના સર્જકમાં એને અંગત રસ છે માટે પસંદ કરે છે? કોઈએ એ કૃતિ વિશે લખવાનું કહ્યું છે માટે પસંદ કરે છે? એ કૃતિ જે સમયની છે એ સમયના સાહિત્યનો એને ઘનિષ્ઠ પરિચય છે માટે પસંદ કરે છે? એ સર્જકે જે સાહિત્યપ્રકાર ખેડ્યો છે તે પ્રકાર એને ગમે છે માટે પસંદ કરે છે? — ઘણાબધા પ્રશ્નો આપણું સમક્ષ આવીને ઊભા રહે. વિવેચકના અંગત ગમા-અણગમા પણ એમાં ભાગ ભજવે છે. વધારે સ્થૂલ રીતે કહીએ તો વિવેચકનો દૃષ્ટિકોણ આવી વરણીમાં નિર્ણાયક બને. | રોજેરોજ જાતજાતનાં પુસ્તકો પ્રગટ થાય છે, એ તમામ વિશે વિવેચક વિવેચન કરવા બેસતો નથી. વિવેચન માટે તે અમુક જ કૃતિઓને પસંદ કરે છે. શા માટે? અહીં જ વિવેચનપ્રક્રિયાનું પ્રસ્થાનબિંદુ રહેલું છે. વિવેચક જે કૃતિ પસંદ કરે છે એના સર્જકમાં એને અંગત રસ છે માટે પસંદ કરે છે? કોઈએ એ કૃતિ વિશે લખવાનું કહ્યું છે માટે પસંદ કરે છે? એ કૃતિ જે સમયની છે એ સમયના સાહિત્યનો એને ઘનિષ્ઠ પરિચય છે માટે પસંદ કરે છે? એ સર્જકે જે સાહિત્યપ્રકાર ખેડ્યો છે તે પ્રકાર એને ગમે છે માટે પસંદ કરે છે? — ઘણાબધા પ્રશ્નો આપણું સમક્ષ આવીને ઊભા રહે. વિવેચકના અંગત ગમા-અણગમા પણ એમાં ભાગ ભજવે છે. વધારે સ્થૂલ રીતે કહીએ તો વિવેચકનો દૃષ્ટિકોણ આવી વરણીમાં નિર્ણાયક બને. | ||