‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘લિપિ વિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’ : નરોત્તમ પલાણ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૬ ચ<br>નરોત્તમ પલાણ|[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૩, વી. બી. ગણાત્રા, હેમન્ત દવેની પત્રચર્ચા] }}
{{Heading|૨૬ ચ<br>નરોત્તમ પલાણ|[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૩, વી. બી. ગણાત્રા, હેમન્ત દવેની પત્રચર્ચા] }}
'''‘‘લિપિવિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’'''
'''‘લિપિવિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
(૧) કોઈ મિત્ર એમ કહે કે પ્રેમાનંદના નામે ‘સુદામાચરિત્ર’ એક નથી, ચૌદ છે – તો? હા, ‘સુદામાચરિત્ર’માં ચૌદ કડવાં છે, પણ તેથી ‘સુદામાચરિત્ર’ની સંખ્યા ચૌદ કહેવાય નહીં. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ એક છે, એમાં ચૌદ શાસન (ધર્માદેશ) ઉત્કીર્ણ થયેલાં છે, એટલું જ.
(૧) કોઈ મિત્ર એમ કહે કે પ્રેમાનંદના નામે ‘સુદામાચરિત્ર’ એક નથી, ચૌદ છે – તો? હા, ‘સુદામાચરિત્ર’માં ચૌદ કડવાં છે, પણ તેથી ‘સુદામાચરિત્ર’ની સંખ્યા ચૌદ કહેવાય નહીં. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પણ એક છે, એમાં ચૌદ શાસન (ધર્માદેશ) ઉત્કીર્ણ થયેલાં છે, એટલું જ.