સરળ અલંકાર-વિવેચન/કૃતિ-પરિચય

Revision as of 09:55, 25 June 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

ઉપેન્દ્ર પંડ્યાની ‘સરળ અલંકાર-વિવેચન’ અલંકાર વિશેની સરળ સમજૂતી આપતી વિદ્યાર્થીલક્ષી પુસ્તિકા છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં ઉપકારક થાય એ દૃષ્ટિએ કવિતા અને અલંકાર વિષયક ચર્ચા સાથે અહીં પિસ્તાળીશ જેટલા અલંકારોની સદૃષ્ટાંત છણાવટ કરવામાં આવી છે.