પરોઢ થતાં પહેલાં/-
Jump to navigation
Jump to search
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ આછોયે સુણાવી શકે. જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે આસ્વાદી જોયું હોય, તેઓ જ બજેલા કે બોલાયેલા પવન-પાતળા સૂરને પકડી શકે, તળાવડીએ જે પ્રતિબિંબને પળ એકમાત્ર ઝીલેલાં તેને રાખો જતને જાળવી! આ પાર અને પેલે પાર સ્વરો ન બને જ્યાં શાશ્વત અને શુદ્ધ – રાઇનર મારિયા રિલ્કે ચિંડીદાસ કહ શુન વિનોદિની, સુધી સુખદુઃખ દુટિ ભાઈ, સુખેર લાગિયા જે કરે પીરતિ દુઃખ જાય તારઈ ઠાંઈ.