ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય

From Ekatra Wiki
Revision as of 04:55, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવિજય'''</span> : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્ઞાનવિજય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની ‘નેમ-બારમાસા’ (લે. ઈ.૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે કયા જ્ઞાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘નેમ-બારમાસા’ ભૂલથી ન્યાનવિજયને નામે નોંધાયેલ છે. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]