ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનવિજય : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’, ૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૩ કડીની ‘નેમ-બારમાસા’ (લે. ઈ.૧૭૫૯) એ કૃતિઓ મળે છે તે કયા જ્ઞાનવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘નેમ-બારમાસા’ ભૂલથી ન્યાનવિજયને નામે નોંધાયેલ છે. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]