ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્રકીર્તિ ભટ્ટારક

From Ekatra Wiki
Revision as of 12:12, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક)'''</span> [ઈ.૧૬૬૬માં હયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક) [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]