ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૨

Revision as of 11:43, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નંદલાલ-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]