ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]