ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવવિજ્ય

From Ekatra Wiki
Revision as of 09:53, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવવિજ્ય'''</span> : આ નામે ૧૪ કડીનું ‘ચંદ્રપ્રભુજીનું સ્તવન’(મુ.), ૪ કડીનું હિંદીમાં ‘નેમિનાથજીનું સ્તવન’(મુ.) અને ‘પુંડરીકગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૭૦) એ કૃતિઓ મળે છે. આ બધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવવિજ્ય : આ નામે ૧૪ કડીનું ‘ચંદ્રપ્રભુજીનું સ્તવન’(મુ.), ૪ કડીનું હિંદીમાં ‘નેમિનાથજીનું સ્તવન’(મુ.) અને ‘પુંડરીકગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૭૦) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. દેસ્તસંગ્રહ; ૩. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]