ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૩

Revision as of 15:34, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૩'''</span> [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણેકવિજ્ય-૩ [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨(૧).[ર.ર.દ.]