ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણેકવિજ્ય-૩ [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨(૧).[ર.ર.દ.]