ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિવિજ્યશિષ્ય

Revision as of 04:10, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્તિવિજ્યશિષ્ય'''</span> [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુક્તિવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]