ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુક્તિવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]