ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિસાગરજી

Revision as of 09:35, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રવિસાગરજી'''</span> [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[ગી.મુ.]}} {{Poem2...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રવિસાગરજી [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ગી.મુ.]