ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિસાગરજી


રવિસાગરજી [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
[ગી.મુ.]