ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજુ ઋષિ-૧

Revision as of 10:02, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજુ(ઋષિ)-૧'''</span> [ઈ.૧૫૭૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કમલશેખરના શિષ્ય. ૩૩૩ કડીના ‘શિશુપાલ-રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, આસો વદ ૧૦, બુધવાર)ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાજુ(ઋષિ)-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કમલશેખરના શિષ્ય. ૩૩૩ કડીના ‘શિશુપાલ-રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, આસો વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]