ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યહર્ષ

From Ekatra Wiki
Revision as of 09:14, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યહર્ષ'''</span> : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિજ્યહર્ષ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]