ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યહર્ષ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ અને ૧૬ કડીની ‘સનતકુમારરાજર્ષિ-સઝાય’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]