ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય

Revision as of 09:03, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતવિજય'''</span> : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનીતવિજય : આ નામે ‘વિહરમાણ જિનગતસૂરપ્રભાદિ આઠ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૨), ૭ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’ અને ૨૧ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનીતવિજય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]