ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલચારિત્ર

From Ekatra Wiki
Revision as of 09:06, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલચારિત્ર'''</span> : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસીચી. {{Right|[કી.જો.]}} {...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસીચી. [કી.જો.]