ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભચંદ્રાચાર્ય

From Ekatra Wiki
Revision as of 16:50, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભચંદ્રાચાર્ય'''</span> [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શુભચંદ્રાચાર્ય [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. ‘મહાવીરસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. શુભચંદ્રાચાર્ય ભટ્ટારકને નામે નોંધાયેલી ‘પલ્યવિધાન-રાસ’ પણ પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]