ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-મુનિ-૧

From Ekatra Wiki
Revision as of 04:32, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતસાગર(મુનિ)-૧'''</span> [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રુતસાગર(મુનિ)-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યસાગરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નના શિષ્ય. ૧૯ ઢાળ અને ૨૦૮ કડીના ‘શ્રીદત્ત (વૈરાગ્યરંગ)-રાસ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]