ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-૨

Revision as of 04:32, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્રુતસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિકવિચાર’ (ર.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]