ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૩

From Ekatra Wiki
Revision as of 11:25, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરાણંદ-૩'''</span> [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હીરાણંદ-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરહ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે. કૃતિ : જૈન હ્વાધ્યાય મંગળમાળા : ૧, હં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.[કી.જો.]