All public logs
Jump to navigation
Jump to search
Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 02:14, 15 March 2023 Meghdhanu talk contribs created page હર્ષદ કવિ (Created page with "કવિ હર્ષદ: ‘સીતળા અને બળિયાકાકાનો સંવાદ’ અને ‘વિના ઔષધથી પ્લેગ રોગ-નિવારણ રમૂજી રસિક હિતોપદેશ સંવાદ’ (૧૯૦૫)ના કર્તા.")
- 02:13, 15 March 2023 Meghdhanu talk contribs created page સુમતિ શંકરલાલ કવિ (Created page with "કવિ સુમતિ શંકરલાલ : ધાર્મિક દૃષ્ટિએ કરેલાં પદ્યોનું પુસ્તક ‘ગુરુકીર્તન’નાં કર્તા.")
- 02:12, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવાનંદજી કવિ (Created page with "કવિ શિવાનંદજી : અભ્યાસથી થતા લાભ અને અભ્યાસ નહિ કરવાથી થતા નુકસાનને સુબોધક પદોમાં રજૂ કરતી પુસ્તિકા ‘વિદ્યાર્થીને કાવ્યસુબોધ’ (૧૯૨૯)ના કર્તા.")
- 02:11, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવાનંદ રામકૃષ્ણભાઈ કવિ (Created page with "કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ‘ધ.ધુ.’ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન’ (૧૮૯૯), ‘ભારત માર્તંડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટુલાલજી મહારાજના વિરહનું વર્ણન’...")
- 02:11, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવલાલ ધનેશ્વર કવિ (Created page with "કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’ (૧૮૫૦; ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં, શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉ...")
- 02:09, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવદાસ નારણ કવિ (Created page with "કવિ શિવદાસ નારણ : ભાવનગરનો ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ ‘ગોહિલ બિરદાવલી’ (૧૮૯૯)ના કર્તા.")
- 02:08, 15 March 2023 Meghdhanu talk contribs created page શાન્તાબહેન ચીમનલાલ કવિ (Created page with "કવિ શાન્તાબહેન ચીમનલાલ : ૧૯૩૬માં કરેલા કાશમીરના પ્રવાસનું વિગતપ્રચુર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક ‘કાશ્મીર’(૧૯૫૪)નાં કર્તા.")
- 13:52, 14 March 2023 Shnehrashmi talk contribs created page ગુજરાતી ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથ-ગુલાલ (Created page with "{{Ekatra}}")
- 16:30, 13 March 2023 Meghdhanu talk contribs created page શામળભાઈ પૂંજાભાઈ કવિ (Created page with "કવિ શામળભાઈ પૂંજાભાઈ : કવ્વાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ ‘વટલાયેલા હિન્દુઓ’(૧૯૧૫)ના કર્તા,")
- 16:30, 13 March 2023 Meghdhanu talk contribs created page શંકરલાલ મગનલાલ કવિ (Created page with "કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯...")
- 16:29, 13 March 2023 Meghdhanu talk contribs created page વી. આર. કવિ (Created page with "કવિ વી. આર. : પાંચ અંકમાં વિભક્ત શૌર્યપ્રધાન ને ચરિત્રાત્મક નાટક ‘ધારાપતિ જગદેવ પરમાર (૧૯૦૪)ના કર્તા.")
- 16:28, 13 March 2023 Meghdhanu talk contribs created page વિનયચંદ્ર જીવણલાલ કવિ (Created page with "કવિ વિનયચંદ્ર જીવણલાલ, ‘ઉપમન્યુ’, ‘બદનામ’ (૧૫-૯-૧૯૩૫) : નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવડામાં. વતન કલોલ. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સુધી. ૧૯૫૩થી ૧૯૬૪ શેલ અને ભારત પેટ્રોલિયમ કંપનીમા...")
- 16:26, 13 March 2023 Meghdhanu talk contribs created page વાડીલાલ સાંકળચંદ કવિ (Created page with "કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનોની પુસ્તિકા ‘પ્રસાદીયાં’ (૧૯૦૭), જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદોની પુસ્તિકા ‘કૉન્ફરન્સ જ્ઞ...")
- 16:26, 13 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી સુંદરજી કવિ (Created page with "કવિ વલ્લભજી સુંદરજી, ‘કાવ્યભૂષણ’ : બાલવાચન’ માસિક અને ‘કાઠિયાવાડી અઠવાડિકના અધિપતિ. એમણે ‘રાજનગરનાં રત્નો’ (૧૯૧૮)માં અમદાવાદનાં અને ‘મુંબઈના મહાશયો’ પુસ્તક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૦)માં મું...")
- 16:25, 13 March 2023 Meghdhanu talk contribs created page લાધારામ કવિ (Created page with "કવિ લાધારામ : ‘કાવ્યવિનોદ’ના કર્તા.")
- 16:24, 13 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીદાસ પ્રેમજી કવિ (Created page with "કવિ લક્ષ્મીદાસ પ્રેમજી : પોકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુસ્તિકા ‘કચ્છી ભાટીઆ મહાજનને અરજ'(૧૮૯૪)ના કર્તા.")
- 16:24, 13 March 2023 Meghdhanu talk contribs created page રેવાશંકર વિજયરામ કવિ (Created page with "કવિ રેવાશંકર વિજયરામ : ‘શંકરવિલાસ’ (૧૮૮૪)ના કર્તા.")
- 16:23, 13 March 2023 Meghdhanu talk contribs created page રેવાશંકર જયશંકર કવિ (Created page with "કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા’ (૧૮૫૫) એ અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણના ચરિત્રને વર્...")
- 16:23, 13 March 2023 Meghdhanu talk contribs created page રૂપશંકર ગંગાશંકર કવિ (Created page with "કવિ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ’ (૧૮૭૧), ‘રસિક રૂપકાવ્ય–ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા ‘વનિતાવિયોગ’(૧૮૮૦)ના કર્તા.")
- 16:22, 13 March 2023 Meghdhanu talk contribs created page કવિ રુદ્રતીર્થ (પરમહંસ) (Created page with "કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત...")
- 16:21, 13 March 2023 Meghdhanu talk contribs created page રામશંકર ગૌરીશંકર કવિ (Created page with "કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગો'(૧૮૭૪)ના કર્તા.")
- 16:21, 13 March 2023 Meghdhanu talk contribs created page રમેશચન્દ્ર ગુલાબસિંહ કવિ (Created page with "કવિ રમેશચન્દ્ર ગુલાબસિંહ : કથાત્મક કૃતિ ‘ધન કોનું તેમ જ સમાજશિક્ષણના આશયથી લખાયેલી પુસ્તિકાઓ ઝાઝા હાથ રળિયામણા’ અને ‘સરગવો’ના કર્તા.")
- 16:20, 13 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ રતિલાલ વિઠ્ઠલદાસ : ‘કરણઘેલો પંચાંકી નાટક’, ‘ચંદનમલયાગિરિ નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયનો’ (૧૯૦૫)ના કર્તા.")
- 16:18, 13 March 2023 Meghdhanu talk contribs created page રણછોડદાસ મોતીલાલ કવિ (Created page with "કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા.")
- 16:17, 13 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ દલપતરામ કવિ (Created page with "કવિ મોહનલાલ દલપતરામ: (૧૮૭૨થી ૧૯૦૩ દરમ્યાન હયાત)ઃ કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. જીવનનાં બાવીસ વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-...")
- 16:16, 13 March 2023 Meghdhanu talk contribs created page મોટાલાલ કવિ (Created page with "કવિ મોટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરોઝ. કવિ મોતીલાલ નથુશાહ : પદ્યકૃતિ ‘શ્રીકૃષ્ણલીલાના કર્તા.")
- 16:15, 13 March 2023 Meghdhanu talk contribs created page માણેકબાઈ કહાનજી કવિ (Created page with "કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથ...")
- 16:14, 13 March 2023 Meghdhanu talk contribs created page મહોકમ કવિ (Created page with "કવિ મહોકમ : સળંગ કાવ્ય ‘લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ’ (૧૮૮૨)ના કર્તા.")
- 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહીપત કવિ (Created page with "કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા.")
- 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહાજન કવિ (Created page with "કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.")
- 16:12, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ રતનચંદ કવિ (Created page with "કવિ ભોગીલાલ રતનચંદ : તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભક્તિ, પૌરુષ તેમ જ ભક્તિતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા ‘કોહિનૂર ગઝલકાવ્ય’ (૧...")
- 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ મહાશંકર કવિ (Created page with "કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.")
- 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભૂધરદાસજી કવિ (Created page with "કવિ ભૂધરદાસજી : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા..")
- 16:10, 13 March 2023 Meghdhanu talk contribs created page બાળકરામ નંદરામ કવિ (Created page with "કવિ બાળકરામ નંદરામ : કાવ્યગ્રંથ ‘નીતિલતાકુંજ કવિતા’ના કર્તા.")
- 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલચન્દ્રાચાર્ય કવિ (Created page with "કવિ બાલચન્દ્રાચાર્ય : ‘કરુણા વજ્રયુદ્ધ નાટક’(૧૮૮૬)ના કર્તા.")
- 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલકૃષ્ણ કવિ (Created page with "કવિ બાલકૃષ્ણ, ‘બાલકવિ’ : પદ્યકૃતિ ‘સમયનો સિતારો અને વખત તેવાં વાજાં’ ઉપરાંત ‘રઝળતો રાજહંસ', ‘પ્રણયલીલા', ‘બાલયોગિની’, ‘મૃણાલિની', ‘પ્રેમગુચ્છ’ વગેરે નવલકથાઓના કર્તા.")
- 16:08, 13 March 2023 Meghdhanu talk contribs created page પ્રાણજીવન મોરારજી કવિ (Created page with "કવિ પ્રાણજીવન મોરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય ‘વિભેશવિરહ’ (૧૮૯૫)ના કર્તા.")
- 16:07, 13 March 2023 Meghdhanu talk contribs created page ન્હાનાલાલ દલપતરામ કવિ (Created page with "કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચો...")
- 16:06, 13 March 2023 Meghdhanu talk contribs created page નૂર મહમદ કવિ (Created page with "કવિ નૂર મહમદ : ‘ઇન્દ્રાવતી’ કાવ્યના કર્તા.")
- 16:04, 13 March 2023 Meghdhanu talk contribs created page નાગેશ્વર કવિ (Created page with "કવિ નાગેશ્વર : ૧૮૫૫ની સાલ આસપાસ સૌરાષ્ટ્રના ગાધકડા ગામમાં આ કવિ થઈ ગયાની વિગત છે. સૌરાષ્ટ્રમાં એમનું નામ બહુ જાણીતું હતું, પરંતુ અત્યારે એમનાં કાવ્યો, લેખો કે ઉલ્લેખો ઉપલબ્ધ નથી.")
- 16:03, 13 March 2023 Meghdhanu talk contribs created page નંદલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ નંદલાલ વિઠ્ઠલદાસ : સ્તવનો, ભજનો, રાષ્ટ્રગીત, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવતો સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગર્ભિત કાવ્યરસધાર’(૧૯૨૯)ના ક...")
- 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નર્મદાશંકર નારાયણ કવિ (Created page with "કવિ નર્મદાશંકર નારાયણ : સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ ‘સતયુગ-૧'(૧૯૧૨)ના કર્તા.")
- 16:02, 13 March 2023 Meghdhanu talk contribs created page નરસિંહરામ જેઠાભાઈ કવિ (Created page with "કવિ નરસિંહરામ જેઠાભાઈ : અમરેલી તાલુકાના દેવળીયા ગામના વતની. એમના પુસ્તક ‘ઉપદેશસાગર’ (૧૮૮૯)માં ઈશ્વરભક્તિ વિશેના ઉપદેશનાં કુંડળિયા, પ્રહેલિકા, ચાબખા, ગરબી વગેરે પ્રકારનાં પદો છે. ‘...")
- 16:01, 13 March 2023 Meghdhanu talk contribs created page નટવરલાલ ન્હાનાલાલ કવિ (Created page with "કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.")
- 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગાશંકર આદિત્યરામ કવિ (Created page with "કવિ દુર્ગાશંકર આદિત્યરામ : ‘ભક્તિવિલાસકાવ્ય અને ગુજરાતી ગેય ઢાળોમાં અનૂદિત કરેલાં ‘મહાભારત’ તથા ‘શિવપુરાણ’ના કર્તા.")
- 15:59, 13 March 2023 Meghdhanu talk contribs created page દુર્ગારામ કવિ (Created page with "કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.")
- 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદરદાસ નિરૂજી કવિ (Created page with "કવિ દામોદરદાસ નિરૂજી : ભગવાન શિવના સ્તુતિવિષયક ગરબાઓનો સંગ્રહ ‘શિવ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા.")
- 15:58, 13 March 2023 Meghdhanu talk contribs created page દામોદર શિવલાલ કવિ (Created page with "કવિ દામોદર શિવલાલ : ‘શ્રી સયાજીરાવ સુયશ’ તથા ‘શ્રી ફત્તેસિંહરાવ લગ્નમહોત્સવ’ના કર્તા.")
- 15:57, 13 March 2023 Meghdhanu talk contribs created page દલપતરામ દુર્લભરામ કવિ (Created page with "કવિ દલપતરામ દુર્લભરામ (૧૯ મી સદીનો ઉત્તરાર્ધ) : કવિ. વતન સુરત. નર્મદની સભામાં પોતાની કવિતાઓ વાંચતા. નર્મદશૈલીના કવિ. સોળ વર્ષ પરિશ્રમ ઉઠાવી એમણે ધર્મ, નીતિ, વૈદિક, યોગ, સામુદ્રિક આદિ શા...")
- 15:56, 13 March 2023 Meghdhanu talk contribs created page દયાશંકર રવિશંકર કવિ (Created page with "કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૪) : કવિ, અનુવાદક. જન્મ મોભાવ(તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી સાહિત્યવાચસ્પતિ'. એમણે ‘દર્પદમન’ નામની પદ્યકૃતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જં...")