ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૨

From Ekatra Wiki
Revision as of 04:54, 18 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શુભવિજ્ય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યવિજ્યની પરંપરામાં લક્ષ્મીવિજ્યના શિષ્ય. ‘ગજસિંહરાજનો રાસ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]