ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બે જગજીવનરામનો સાક્ષાત્કાર

From Ekatra Foundation
Revision as of 10:12, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બે જગજીવનરામનો સાક્ષાત્કાર

જ્યોતિષ જાની

બે જગજીવનરામનો સાક્ષાત્કાર (જ્યોતિષ જાની; ‘અભિનિવેશ’, ૧૯૭૫) એકનો એક દીકરો વશલો સાધુ થઈ ગયો છે એ પ્રસંગને અનુલક્ષીને જગજીવનરામનાં, મગની બે ફાડ જેવાં, રૂપો વચ્ચેનો વિવાદ વાર્તામાં કેન્દ્રસ્થાને છે. નર્મમર્મને કારણે આ વિવાદ જીવંત બન્યો છે.
ચં.