ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લાભશંકર ઠાકરનું એક મૃત્યુ

From Ekatra Foundation
Revision as of 02:32, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લાભશંકર ઠાકરનું એક મૃત્યુ

લાભશંકર ઠાકર

લાભશંકર ઠાકરનું એક મૃત્યુ (લાભશંકર ઠાકર; ‘નવી વાર્તા’, ૧૯૭૫) સાત ફીટ લાંબી ખીણમાં સૂતેલાં નાયક અને નાયિકા વચ્ચે સઘન અંધકાર છે. નાયકનો પ્રેમ અને વિરહ હંસ અને કાગડાની ઇન્દ્રિયવેધ પ્રતીકાત્મકતાથી વ્યક્ત થવા મથે છે. વાતપ્રિયોગમાં કથા અને કવિતાનો સમન્વય ઇચ્છ્યો છે.
ચં.