ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીસોમ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં સમયકીર્તિના શિષ્ય. ૧૩ ઢાળની ‘ભુવનાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, માગશર વદ ૫, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ; ૨, ૩(૨). [કી.જો.]