રવીન્દ્રપર્વ/૧૪૨. તત્ત્વજ્ઞાનહીન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૪૨. તત્ત્વજ્ઞાનહીન

જો ગમે તો રુદ્ધ નેત્રે બેસી ધરો ધ્યાન વિશ્વ સત્ય છે કે મિથ્યા પામો એનું જ્ઞાન. ત્યાં સુધી હું બેસી રહી તૃપ્તહીન નેત્રે આ વિશ્વને જોઈ લઉં દિનના આલોકે (ગીત-પંચશતી)