વીક્ષા અને નિરીક્ષા/લેખકનું નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લેખકનું નિવેદન

જુદે જુદે સમયે અને જુદાં જુદાં પ્રયોજનથી લખાયેલા સાહિત્યને લગતા કેટલાક લેખો અહીં ભેગા કર્યા છે. આપણી સાહિત્ય પરિષદે એનું પ્રકાશન માથે લીધું એ માટે હું પરિષદનો અત્યંત ઋણી છું. પરિષદ તરફથી જે વિદ્વાન મિત્રોએ લેખોની પસંદગી અને ગોઠવણીમાં મને મદદ કરી તેમનો પણ હું આભાર માનું છું.

૨૧, સરદાર પટેલ નગર
અમદાવાદ – ૩૮૦ ૦૦૬
૪-૨-૧૯૮૧

નગીનદાસ પારેખ