સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન ઠાકર ‘મેહુલ’/શીતળતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search



શીતળતા પામવાને માનવી, તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.