All public logs

Combined display of all available logs of Ekatra Foundation. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 02:24, 15 March 2023 Meghdhanu talk contribs created page પ્રેમાબહેન કંટક (Created page with "કંટક પ્રેમાબહેન : જીવનચરિત્ર કર્મયોગી નારાણદાસકાકા’ (૧૯૭૮)નાં કર્તા.")
  • 02:23, 15 March 2023 Meghdhanu talk contribs created page કંચનસાગર (Created page with "કંચનસાગર : શત્રુંજય પર્વતનું માહાત્મ્ય કરતો ગ્રંથ ‘શત્રુંજય ગિરિરાજદર્શન’ (૧૯૭૯)ના કર્તા.")
  • 02:23, 15 March 2023 Meghdhanu talk contribs created page નારાયણજી ગોવર્ધનરામ કળસાકર (Created page with "કળસાકર નારાયણજી ગોવર્ધનરામ : શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત ઉદ્ધવજી અને ગોપીઓના સંવાદને આલેખતું કાવ્ય ‘પ્રેમગીતા’ (પરમાનંદ મણિશંકર ભટ્ટ સાથે, ૧૯ર૩) તથા સાક્ષરી શૈલીમાં લખાયેલી નવલકથા...")
  • 02:22, 15 March 2023 Meghdhanu talk contribs created page કસ્તુરબાઈ (વિમળાદેવી) (Created page with "કસ્તુરબાઈ (વિમળાદેવી) (૧૮૬૮, –) : ૨૦૫ ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ ‘વિજ્ઞાનચન્દ્ર’ (ત્રી. આ. ૧૯૨૪)નાં કર્તા. કસ્તુરવિજય : જૈનધર્મવિષયક સ્તુતિઓ, બત્રીસી અને ૩૧૫ બોધક સુવાક્યોનો સંગ્રહ ‘બેધસ...")
  • 02:21, 15 March 2023 Meghdhanu talk contribs created page વૈકુંઠલાલ મદનલાલ કસોટિયા (Created page with "કસોટિયા વૈકુંઠલાલ મદનલાલ, ‘શ્રીકુંઠ’ : કીર્તનસંગ્રહ ‘ભાવના’(અન્ય સાથે)ના કર્તા.")
  • 02:20, 15 March 2023 Meghdhanu talk contribs created page દાદુ કાસમ કસબાતી (Created page with "કસબાતી દાદુ કાસમ/ડી. કે. બારબર : ભાવનગરના રાજવી તખ્તસિંહજીના મૃત્યુ સમયે લખાયેલું કાવ્ય ‘તખ્તવિલાપ (૧૮૯૬), કંઠોપકંઠ જળવાયેલી વાર્તાઓ ‘છેલ જરાર અને રાણી બુમનાની વાર્તા’ (૧૯૮૬) અને ‘બ...")
  • 02:18, 15 March 2023 Meghdhanu talk contribs created page દલપતરામ કવીશ્વર (Created page with "કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જી...")
  • 02:17, 15 March 2023 Meghdhanu talk contribs created page જુગલકિશોર કવીશ્વર (Created page with "કવીશ્વર જુગલકિશોર : બીબાઢાળ પૌરાણિક વસ્તુ ધરાવતા ‘ભાષા હનુમાન મહાનાટક’ (૧૮૮૩)ના કર્તા.")
  • 02:16, 15 March 2023 Meghdhanu talk contribs created page ઉત્તમરામ પુરુષોત્તમ કવીશ્વર (Created page with "કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ : ‘ખંડેરાવ મહારાજનો ગરબો (૧૮૫૮) અને ‘પાકશાસ્ત્ર’ તથા ‘વિવાહવર્ણન’(૧૮૭૧)ના કર્તા.")
  • 02:15, 15 March 2023 Meghdhanu talk contribs created page માવદાનજી કવિરાજ (Created page with "કવિરાજ માવદાનજી : ઈશ્વરસ્તુતિનાં ગીત-ભજનોનો સંગ્રહ ‘કવિ કીર્તનાવલી’(૧૯૫૦)ના કર્તા.")
  • 02:14, 15 March 2023 Meghdhanu talk contribs created page હીરાચંદ કાનજી કવિ (Created page with "કવિ હીરાચંદ કાનજી : ‘ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લસરી’ (૧૮૫૭), ‘નામાર્થબોધ’ (૧૮૬૪), ‘ગુજરાતી કોશાવળી’ (૧૮૬૫), ‘પીંગળાદર્શન’ (૧૮૬૫), ‘ભાષાભૂષણ’ (૧૮૬૬) અને ‘જ્ઞાનશતક – ભા. ૧-૨’ (૧૮૬૩, ૧૮૬૪)ના ક...")
  • 02:14, 15 March 2023 Meghdhanu talk contribs created page હર્ષદ કવિ (Created page with "કવિ હર્ષદ: ‘સીતળા અને બળિયાકાકાનો સંવાદ’ અને ‘વિના ઔષધથી પ્લેગ રોગ-નિવારણ રમૂજી રસિક હિતોપદેશ સંવાદ’ (૧૯૦૫)ના કર્તા.")
  • 02:13, 15 March 2023 Meghdhanu talk contribs created page સુમતિ શંકરલાલ કવિ (Created page with "કવિ સુમતિ શંકરલાલ : ધાર્મિક દૃષ્ટિએ કરેલાં પદ્યોનું પુસ્તક ‘ગુરુકીર્તન’નાં કર્તા.")
  • 02:12, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવાનંદજી કવિ (Created page with "કવિ શિવાનંદજી : અભ્યાસથી થતા લાભ અને અભ્યાસ નહિ કરવાથી થતા નુકસાનને સુબોધક પદોમાં રજૂ કરતી પુસ્તિકા ‘વિદ્યાર્થીને કાવ્યસુબોધ’ (૧૯૨૯)ના કર્તા.")
  • 02:11, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવાનંદ રામકૃષ્ણભાઈ કવિ (Created page with "કવિ શિવાનંદ રામકૃષ્ણભાઈ : ચરિત્રકૃતિઓ ‘ધ.ધુ.’ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના વિરહનું વર્ણન’ (૧૮૯૯), ‘ભારત માર્તંડ વેદાંત ભટ્ટાચાર્ય પંડિત શ્રી ગટુલાલજી મહારાજના વિરહનું વર્ણન’...")
  • 02:11, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવલાલ ધનેશ્વર કવિ (Created page with "કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’ (૧૮૫૦; ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં, શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉ...")
  • 02:09, 15 March 2023 Meghdhanu talk contribs created page શિવદાસ નારણ કવિ (Created page with "કવિ શિવદાસ નારણ : ભાવનગરનો ઐતિહાસિક મહિમા કરતી પદ્યકૃતિ ‘ગોહિલ બિરદાવલી’ (૧૮૯૯)ના કર્તા.")
  • 02:08, 15 March 2023 Meghdhanu talk contribs created page શાન્તાબહેન ચીમનલાલ કવિ (Created page with "કવિ શાન્તાબહેન ચીમનલાલ : ૧૯૩૬માં કરેલા કાશમીરના પ્રવાસનું વિગતપ્રચુર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક ‘કાશ્મીર’(૧૯૫૪)નાં કર્તા.")
  • 13:52, 14 March 2023 Shnehrashmi talk contribs created page ગુજરાતી ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથ-ગુલાલ (Created page with "{{Ekatra}}")
  • 16:30, 13 March 2023 Meghdhanu talk contribs created page શામળભાઈ પૂંજાભાઈ કવિ (Created page with "કવિ શામળભાઈ પૂંજાભાઈ : કવ્વાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ ‘વટલાયેલા હિન્દુઓ’(૧૯૧૫)ના કર્તા,")
  • 16:30, 13 March 2023 Meghdhanu talk contribs created page શંકરલાલ મગનલાલ કવિ (Created page with "કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯...")
  • 16:29, 13 March 2023 Meghdhanu talk contribs created page વી. આર. કવિ (Created page with "કવિ વી. આર. : પાંચ અંકમાં વિભક્ત શૌર્યપ્રધાન ને ચરિત્રાત્મક નાટક ‘ધારાપતિ જગદેવ પરમાર (૧૯૦૪)ના કર્તા.")
  • 16:28, 13 March 2023 Meghdhanu talk contribs created page વિનયચંદ્ર જીવણલાલ કવિ (Created page with "કવિ વિનયચંદ્ર જીવણલાલ, ‘ઉપમન્યુ’, ‘બદનામ’ (૧૫-૯-૧૯૩૫) : નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવડામાં. વતન કલોલ. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સુધી. ૧૯૫૩થી ૧૯૬૪ શેલ અને ભારત પેટ્રોલિયમ કંપનીમા...")
  • 16:26, 13 March 2023 Meghdhanu talk contribs created page વાડીલાલ સાંકળચંદ કવિ (Created page with "કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનોની પુસ્તિકા ‘પ્રસાદીયાં’ (૧૯૦૭), જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદોની પુસ્તિકા ‘કૉન્ફરન્સ જ્ઞ...")
  • 16:26, 13 March 2023 Meghdhanu talk contribs created page વલ્લભજી સુંદરજી કવિ (Created page with "કવિ વલ્લભજી સુંદરજી, ‘કાવ્યભૂષણ’ : બાલવાચન’ માસિક અને ‘કાઠિયાવાડી અઠવાડિકના અધિપતિ. એમણે ‘રાજનગરનાં રત્નો’ (૧૯૧૮)માં અમદાવાદનાં અને ‘મુંબઈના મહાશયો’ પુસ્તક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૦)માં મું...")
  • 16:25, 13 March 2023 Meghdhanu talk contribs created page લાધારામ કવિ (Created page with "કવિ લાધારામ : ‘કાવ્યવિનોદ’ના કર્તા.")
  • 16:24, 13 March 2023 Meghdhanu talk contribs created page લક્ષ્મીદાસ પ્રેમજી કવિ (Created page with "કવિ લક્ષ્મીદાસ પ્રેમજી : પોકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુસ્તિકા ‘કચ્છી ભાટીઆ મહાજનને અરજ'(૧૮૯૪)ના કર્તા.")
  • 16:24, 13 March 2023 Meghdhanu talk contribs created page રેવાશંકર વિજયરામ કવિ (Created page with "કવિ રેવાશંકર વિજયરામ : ‘શંકરવિલાસ’ (૧૮૮૪)ના કર્તા.")
  • 16:23, 13 March 2023 Meghdhanu talk contribs created page રેવાશંકર જયશંકર કવિ (Created page with "કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા’ (૧૮૫૫) એ અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણના ચરિત્રને વર્...")
  • 16:23, 13 March 2023 Meghdhanu talk contribs created page રૂપશંકર ગંગાશંકર કવિ (Created page with "કવિ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ’ (૧૮૭૧), ‘રસિક રૂપકાવ્ય–ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા ‘વનિતાવિયોગ’(૧૮૮૦)ના કર્તા.")
  • 16:22, 13 March 2023 Meghdhanu talk contribs created page કવિ રુદ્રતીર્થ (પરમહંસ) (Created page with "કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત...")
  • 16:21, 13 March 2023 Meghdhanu talk contribs created page રામશંકર ગૌરીશંકર કવિ (Created page with "કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગો'(૧૮૭૪)ના કર્તા.")
  • 16:21, 13 March 2023 Meghdhanu talk contribs created page રમેશચન્દ્ર ગુલાબસિંહ કવિ (Created page with "કવિ રમેશચન્દ્ર ગુલાબસિંહ : કથાત્મક કૃતિ ‘ધન કોનું તેમ જ સમાજશિક્ષણના આશયથી લખાયેલી પુસ્તિકાઓ ઝાઝા હાથ રળિયામણા’ અને ‘સરગવો’ના કર્તા.")
  • 16:20, 13 March 2023 Meghdhanu talk contribs created page રતિલાલ વિઠ્ઠલદાસ કવિ (Created page with "કવિ રતિલાલ વિઠ્ઠલદાસ : ‘કરણઘેલો પંચાંકી નાટક’, ‘ચંદનમલયાગિરિ નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયનો’ (૧૯૦૫)ના કર્તા.")
  • 16:18, 13 March 2023 Meghdhanu talk contribs created page રણછોડદાસ મોતીલાલ કવિ (Created page with "કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા.")
  • 16:17, 13 March 2023 Meghdhanu talk contribs created page મોહનલાલ દલપતરામ કવિ (Created page with "કવિ મોહનલાલ દલપતરામ: (૧૮૭૨થી ૧૯૦૩ દરમ્યાન હયાત)ઃ કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. જીવનનાં બાવીસ વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-...")
  • 16:16, 13 March 2023 Meghdhanu talk contribs created page મોટાલાલ કવિ (Created page with "કવિ મોટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરોઝ. કવિ મોતીલાલ નથુશાહ : પદ્યકૃતિ ‘શ્રીકૃષ્ણલીલાના કર્તા.")
  • 16:15, 13 March 2023 Meghdhanu talk contribs created page માણેકબાઈ કહાનજી કવિ (Created page with "કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથ...")
  • 16:14, 13 March 2023 Meghdhanu talk contribs created page મહોકમ કવિ (Created page with "કવિ મહોકમ : સળંગ કાવ્ય ‘લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ’ (૧૮૮૨)ના કર્તા.")
  • 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહીપત કવિ (Created page with "કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા.")
  • 16:13, 13 March 2023 Meghdhanu talk contribs created page મહાજન કવિ (Created page with "કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે.")
  • 16:12, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ રતનચંદ કવિ (Created page with "કવિ ભોગીલાલ રતનચંદ : તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભક્તિ, પૌરુષ તેમ જ ભક્તિતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા ‘કોહિનૂર ગઝલકાવ્ય’ (૧...")
  • 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભોગીલાલ મહાશંકર કવિ (Created page with "કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.")
  • 16:11, 13 March 2023 Meghdhanu talk contribs created page ભૂધરદાસજી કવિ (Created page with "કવિ ભૂધરદાસજી : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા..")
  • 16:10, 13 March 2023 Meghdhanu talk contribs created page બાળકરામ નંદરામ કવિ (Created page with "કવિ બાળકરામ નંદરામ : કાવ્યગ્રંથ ‘નીતિલતાકુંજ કવિતા’ના કર્તા.")
  • 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલચન્દ્રાચાર્ય કવિ (Created page with "કવિ બાલચન્દ્રાચાર્ય : ‘કરુણા વજ્રયુદ્ધ નાટક’(૧૮૮૬)ના કર્તા.")
  • 16:09, 13 March 2023 Meghdhanu talk contribs created page બાલકૃષ્ણ કવિ (Created page with "કવિ બાલકૃષ્ણ, ‘બાલકવિ’ : પદ્યકૃતિ ‘સમયનો સિતારો અને વખત તેવાં વાજાં’ ઉપરાંત ‘રઝળતો રાજહંસ', ‘પ્રણયલીલા', ‘બાલયોગિની’, ‘મૃણાલિની', ‘પ્રેમગુચ્છ’ વગેરે નવલકથાઓના કર્તા.")
  • 16:08, 13 March 2023 Meghdhanu talk contribs created page પ્રાણજીવન મોરારજી કવિ (Created page with "કવિ પ્રાણજીવન મોરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય ‘વિભેશવિરહ’ (૧૮૯૫)ના કર્તા.")
  • 16:07, 13 March 2023 Meghdhanu talk contribs created page ન્હાનાલાલ દલપતરામ કવિ (Created page with "કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચો...")
  • 16:06, 13 March 2023 Meghdhanu talk contribs created page નૂર મહમદ કવિ (Created page with "કવિ નૂર મહમદ : ‘ઇન્દ્રાવતી’ કાવ્યના કર્તા.")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)