ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૨

Revision as of 06:57, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નયવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈનસાધુ. વિજ્યદેવસૂરિ. (આચાર્યકાળ ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ‘કલ્પસૂત્ર-સ્તબક’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]