ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિમાનંદ

Revision as of 12:40, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિમાનંદ [                ] : કૃષ્ણસ્તુતિનાં ચર્ચરી છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨ : બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી. [કી.જો.]