ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિધિકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિધિકુશલ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]