કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પૂછો તો

Revision as of 02:56, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૨. પૂછો તો

કોઈ કહે છે, ઘેલો માણસ છું,
કહે કોઈ, છકેલો માણસ છું,
મુજને જો પૂછો તો હું તો કહું,
ખોવાઈ ગયેલો માણસ છું.

(બંદગી, પૃ. ૨૩)