કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મૌન
૧. મૌન
મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)
મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)