કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પૂછો તો
કોઈ કહે છે, ઘેલો માણસ છું,
કહે કોઈ, છકેલો માણસ છું,
મુજને જો પૂછો તો હું તો કહું,
ખોવાઈ ગયેલો માણસ છું.
(બંદગી, પૃ. ૨૩)
કોઈ કહે છે, ઘેલો માણસ છું,
કહે કોઈ, છકેલો માણસ છું,
મુજને જો પૂછો તો હું તો કહું,
ખોવાઈ ગયેલો માણસ છું.
(બંદગી, પૃ. ૨૩)