કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક


સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.
ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,
કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?
સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)