ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘેલાભાઈ-૧ [ ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા. સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. [કા.શા.]