બાબુ સુથારની કવિતા/એટલે કે ઈશ્વરની પીડાને
૩૮. એટલે કે ઈશ્વરની પીડાને
એટલે કે
ઈશ્વરની પીડાને
મનુષ્યની પીડા બનાવી
ઈશ્વરને મનુષ્યથી
મુક્ત કરવો.
(‘લખવું એટલે કે...’ માંથી)
એટલે કે
ઈશ્વરની પીડાને
મનુષ્યની પીડા બનાવી
ઈશ્વરને મનુષ્યથી
મુક્ત કરવો.
(‘લખવું એટલે કે...’ માંથી)