કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/પૂછો તો


૪૨. પૂછો તો

કોઈ કહે છે, ઘેલો માણસ છું,
કહે કોઈ, છકેલો માણસ છું,
મુજને જો પૂછો તો હું તો કહું,
ખોવાઈ ગયેલો માણસ છું.

(બંદગી, પૃ. ૨૩)