ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીહર્ષ-૧


શ્રીહર્ષ-૧ [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનપદ્મના શિષ્ય. ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]