એટલે કે મરી ગયેલા આગિયા અને ખરી પડેલા તારાઓની વચ્ચે ઊભા રહીને ખરતા પાંદડાંને મનુષ્ય હોવાની શાહેદી આપવી. (‘લખવું એટલે કે...’ માંથી)