32,892
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
{{gap|1.5em}}એના સહારે આગળ વધવું, | {{gap|1.5em}}એના સહારે આગળ વધવું, | ||
{{gap|1.5em}}બંધ બારી કરો વિનાશની.’ | {{gap|1.5em}}બંધ બારી કરો વિનાશની.’ | ||
{{Right|(ઢોલકીવાળા અનબનજી)}} | {{Right|(ઢોલકીવાળા અનબનજી)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જુઓ, કે અહીં જોડકણું (૧) સરસ છે, લય એવો છે કે બાળક તલ્લીન થઈ જાય. પણ જોડકણા (૨)માં, બીજી કડીમાં, લય સચવાયો નથી, એ ગાવામાં નડે છે. આવો લયનો ભંગ બીજાં કેટલાંક જોડકણાંમાં પણ જોવા મળે છે. જોડકણું (૩) સીધા ઉપદેશવાળું છે. એમાં કવિતાની મજા નથી. સાવ માહિતીવાળું ગદ્ય, પ્રાસમાં ગોઠવી દીધું હોય એવું લાગે છે. બાળવાર્તાના સર્જકમાં એક કવિ પણ હોય તો એની વાર્તા ઉત્તમ થાય. એકંદરે આ પુસ્તકની બાળવાર્તાઓ, બાળકોને અને મોટેરાંઓને પણ વાંચવી ગમે એવી છે. | જુઓ, કે અહીં જોડકણું (૧) સરસ છે, લય એવો છે કે બાળક તલ્લીન થઈ જાય. પણ જોડકણા (૨)માં, બીજી કડીમાં, લય સચવાયો નથી, એ ગાવામાં નડે છે. આવો લયનો ભંગ બીજાં કેટલાંક જોડકણાંમાં પણ જોવા મળે છે. જોડકણું (૩) સીધા ઉપદેશવાળું છે. એમાં કવિતાની મજા નથી. સાવ માહિતીવાળું ગદ્ય, પ્રાસમાં ગોઠવી દીધું હોય એવું લાગે છે. બાળવાર્તાના સર્જકમાં એક કવિ પણ હોય તો એની વાર્તા ઉત્તમ થાય. એકંદરે આ પુસ્તકની બાળવાર્તાઓ, બાળકોને અને મોટેરાંઓને પણ વાંચવી ગમે એવી છે. | ||