‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સંદર્ભસૂચિ ૧૯૯૬’ વિશે :: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 15: Line 15:
{{rh|૨૪, સત્યકામ, અમદાવાદ-૧૫.|| – જયંત કોઠારી}}
{{rh|૨૪, સત્યકામ, અમદાવાદ-૧૫.|| – જયંત કોઠારી}}


'''૨૩ ખ'''
<poem>'''૨૩ ખ'''
[૨]
[૨]</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સામયિક લેખ-સૂચિ : ૧૯૯૬’ વિશે મારાં કેટલાંક નિરીક્ષણો આ મુજબ છે.
‘સામયિક લેખ-સૂચિ : ૧૯૯૬’ વિશે મારાં કેટલાંક નિરીક્ષણો આ મુજબ છે.
Line 30: Line 30:
{{rh|ગ્રંથપાલ. શામળદાસ કોલેજ, ભાવનગર-૨|| –ભાર્ગવ જાની}}
{{rh|ગ્રંથપાલ. શામળદાસ કોલેજ, ભાવનગર-૨|| –ભાર્ગવ જાની}}


'''૨૩ ગ'''
<poem>'''૨૩ ગ'''
[૩]
[૩]</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
કિશોર વ્યાસે મહેનત લેવી પડે એવું, ને સૂઝવાળું, કામ કર્યું છે. સૂચિ જોતાં જણાયું કે આવી યોજના ગ્રાફ જેવી છે. ગ્રાફના ચડાવ ઉતાર પરથી વિકાસની લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એમ આ સૂચિ સૂચવી જાય છે કે કેવાકેવા પ્રકારનાં લખાણો થયાં છે – શેના પર વધુ ભાર રહ્યો છે ને શેના પર ઓછો... એમ કહીએ કે, ગયા વર્ષે ગૂર્જર વિવેચકે-અવલોકનકારે કેવું પર્ફોર્મન્સ કર્યું, તો જુઓ આ સૂચિ! બીજો ખ્યાલ એ આવે છે કે કેટલા લેખકો સક્રિય રહ્યા છે. પીએચ.ડી., એમ.ફીલ. કરતા વિદ્યાર્થીઓને પણ આ સૂચિ મદદરૂપ થશે...
કિશોર વ્યાસે મહેનત લેવી પડે એવું, ને સૂઝવાળું, કામ કર્યું છે. સૂચિ જોતાં જણાયું કે આવી યોજના ગ્રાફ જેવી છે. ગ્રાફના ચડાવ ઉતાર પરથી વિકાસની લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એમ આ સૂચિ સૂચવી જાય છે કે કેવાકેવા પ્રકારનાં લખાણો થયાં છે – શેના પર વધુ ભાર રહ્યો છે ને શેના પર ઓછો... એમ કહીએ કે, ગયા વર્ષે ગૂર્જર વિવેચકે-અવલોકનકારે કેવું પર્ફોર્મન્સ કર્યું, તો જુઓ આ સૂચિ! બીજો ખ્યાલ એ આવે છે કે કેટલા લેખકો સક્રિય રહ્યા છે. પીએચ.ડી., એમ.ફીલ. કરતા વિદ્યાર્થીઓને પણ આ સૂચિ મદદરૂપ થશે...
Line 39: Line 39:
{{rh|૩. સુભાષનગર. રૈયા રોડ, રાજકોટ -૧|| – મધુ કોઠારી}}
{{rh|૩. સુભાષનગર. રૈયા રોડ, રાજકોટ -૧|| – મધુ કોઠારી}}


'''૨૩ ઘ'''
<poem>'''૨૩ ઘ'''
[૪]  
[૪]</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એપ્રિલ-જૂન ૧૯૯૭ના અંકમાં, કિશોર વ્યાસે તૈયાર કરેલી ‘સંદર્ભસૂચિઃ ૧૯૯૬’ની ખૂબ જ ઉપયોગી કાર્ય બન્યું છે. બધાં નહીં, છતાં લગભગ સર્વ અગત્યનાં સાહિત્યસામયિકો પસંદ કરીને એમાંથી વિષય-વિભાગ મુજબની કૃતિ/લેખક્રમાનુસાર કરેલી આ સૂચિ કર્તાક્રમાનુસારી સૂચિ-વિભાગને સમાવતી નથી છતાં એની ઉપયોગિતા બહુ ઘટતી નથી કેમકે, વાર્ષિક સૂચિમાં એવાં વિભાગો, શ્રમ અને પાના વધે એના પ્રમાણમાં તો, થોડાક ઓછા કામના રહે. કૃતિઓની સૂચિમાં એના લેખકે આપેલા લેખ-શીર્ષકને બદલે કૃતિનામ પસંદ કર્યું છે એમાં પણ કિશોર વ્યાસની સૂઝ દેખાય છે. કેમકે આખરે તો કૃતિસંદર્ભ જ અભ્યાસીને માટે વધુ અગત્યનો છે (ને એક કૃતિ-વિશે એકથી વધારે લેખો એકસાથે પ્રાપ્ત થાય છે એ વધારાનો લાભ છે); કૃતિવિષયક લેખશીર્ષકોનો અકારાદિક્રમ કૃતિને શોધવામાં ઊલટી અગવડ ઊભી કરે; સિવાય કે પાછી અલગ કૃતિસૂચિ પણ આપી હોય.
એપ્રિલ-જૂન ૧૯૯૭ના અંકમાં, કિશોર વ્યાસે તૈયાર કરેલી ‘સંદર્ભસૂચિઃ ૧૯૯૬’ની ખૂબ જ ઉપયોગી કાર્ય બન્યું છે. બધાં નહીં, છતાં લગભગ સર્વ અગત્યનાં સાહિત્યસામયિકો પસંદ કરીને એમાંથી વિષય-વિભાગ મુજબની કૃતિ/લેખક્રમાનુસાર કરેલી આ સૂચિ કર્તાક્રમાનુસારી સૂચિ-વિભાગને સમાવતી નથી છતાં એની ઉપયોગિતા બહુ ઘટતી નથી કેમકે, વાર્ષિક સૂચિમાં એવાં વિભાગો, શ્રમ અને પાના વધે એના પ્રમાણમાં તો, થોડાક ઓછા કામના રહે. કૃતિઓની સૂચિમાં એના લેખકે આપેલા લેખ-શીર્ષકને બદલે કૃતિનામ પસંદ કર્યું છે એમાં પણ કિશોર વ્યાસની સૂઝ દેખાય છે. કેમકે આખરે તો કૃતિસંદર્ભ જ અભ્યાસીને માટે વધુ અગત્યનો છે (ને એક કૃતિ-વિશે એકથી વધારે લેખો એકસાથે પ્રાપ્ત થાય છે એ વધારાનો લાભ છે); કૃતિવિષયક લેખશીર્ષકોનો અકારાદિક્રમ કૃતિને શોધવામાં ઊલટી અગવડ ઊભી કરે; સિવાય કે પાછી અલગ કૃતિસૂચિ પણ આપી હોય.
Line 49: Line 49:
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃ. ૪૯-૫૦]}}<br>
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃ. ૪૯-૫૦]}}<br>


<poem>'''૨૩ '''
<poem>'''૨૩ '''
'''કિશોર વ્યાસ'''  
'''કિશોર વ્યાસ'''  
'''[‘સંદર્ભસૂચિ’ ચર્ચામાં પૂર્તિ]'''</poem>
'''[‘સંદર્ભસૂચિ’ ચર્ચામાં પૂર્તિ]'''</poem>