ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/હરિલાલ હર્ષદરાય ધ્રુવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ}}
{{Heading|ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ}}
[[File:Hari Harshad Dhruv – Harilal Harshadray Dhruv.jpg|right|250px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પરોપકારી સ્વદેશભક્ત સાક્ષર શિરોમણિ ડૉ. હરિલાલનો જન્મ વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદિ ૬, ઈ. સ. ૧૮૫૬, મે તા. ૧૦ ને રવિવારે દહેગામ પરગણામાં બહિયેલ ગામમાં થયો હતો. ત્હેમના પિતાનું નામ હર્ષદરાય હતું. તેઓ દસ્ક્રોઈના મામલતદાર હતા. તેમની માતાનું નામ રેવાબાઈ હતું. માતાપિતા ઉભય શાન્ત સ્વભાવનાં અને ધર્મનિષ્ઠ હતાં.
આ પરોપકારી સ્વદેશભક્ત સાક્ષર શિરોમણિ ડૉ. હરિલાલનો જન્મ વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદિ ૬, ઈ. સ. ૧૮૫૬, મે તા. ૧૦ ને રવિવારે દહેગામ પરગણામાં બહિયેલ ગામમાં થયો હતો. ત્હેમના પિતાનું નામ હર્ષદરાય હતું. તેઓ દસ્ક્રોઈના મામલતદાર હતા. તેમની માતાનું નામ રેવાબાઈ હતું. માતાપિતા ઉભય શાન્ત સ્વભાવનાં અને ધર્મનિષ્ઠ હતાં.