સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/માનવીની ભવાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ‘માનવીની ભવાઈ’<ref>લેખક પન્નાલાલ પટેલ.</ref>}} {{Poem2Open}} આ નવલકથાના આરંભમાં જ આપણને એક ચાળીસ – પચાસ વરસના – પણ બહુ વૃદ્ધ લાગતા – દુઃખી કણબી કાળુનો પરિચય થાય છે. ખેતરે બેઠો બેઠો અંધાર...")
 
No edit summary
Line 7: Line 7:
પશ્ચાદભૂ તરીકે લીધેલા ગ્રામજીવન – ખેડૂતજીવનનું અત્યંત કુશળતાથી અને સચ્ચાઈથી કરેલું આલેખન એ આ નવલકથાના સાહિત્યિક મૂલ્યમાં મહત્ત્વનો ઉમેરો કરે છે. ખેડૂતના જીવનનાં વિવિધ પાસાં દક્ષ કળાકારની પીંછીથી આ કથાના પટ ઉપર ઉપસાવવામાં આવ્યાં છે. ખેડૂત –કણબી – એ પરથમીનો પાલણહાર નહિ પણ પોઠી છે એનું સચોટ ચિત્રણ થયું છે. દેશમાં એ કાળે જામી રહેલા અંગ્રેજી રાજના ભણકારા આ દૂર દૂરના પછાત પ્રદેશમાં ધીરે ધીરે સંભળાવા લાગ્યા છે અને
પશ્ચાદભૂ તરીકે લીધેલા ગ્રામજીવન – ખેડૂતજીવનનું અત્યંત કુશળતાથી અને સચ્ચાઈથી કરેલું આલેખન એ આ નવલકથાના સાહિત્યિક મૂલ્યમાં મહત્ત્વનો ઉમેરો કરે છે. ખેડૂતના જીવનનાં વિવિધ પાસાં દક્ષ કળાકારની પીંછીથી આ કથાના પટ ઉપર ઉપસાવવામાં આવ્યાં છે. ખેડૂત –કણબી – એ પરથમીનો પાલણહાર નહિ પણ પોઠી છે એનું સચોટ ચિત્રણ થયું છે. દેશમાં એ કાળે જામી રહેલા અંગ્રેજી રાજના ભણકારા આ દૂર દૂરના પછાત પ્રદેશમાં ધીરે ધીરે સંભળાવા લાગ્યા છે અને
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> અંગરેસ આવ્યો રે જુદી જાતનો,  
{{Block center|'''<poem> અંગરેસ આવ્યો રે જુદી જાતનો,  
ટોપીવાળો આવ્યો રે વિલાતનો.  
ટોપીવાળો આવ્યો રે વિલાતનો.  
એની ગાડીમાં ભરિયા છે લાળા,  
એની ગાડીમાં ભરિયા છે લાળા,  
એની મઢમના બોલ કાલાકાલા. રે અંગરેસ.</poem>}}
એની મઢમના બોલ કાલાકાલા. રે અંગરેસ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને
અને
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ગાડી સડપ દઈને આવી રે રમા રાઠોડ,  
{{Block center|'''<poem> ગાડી સડપ દઈને આવી રે રમા રાઠોડ,  
ગાડી ડુંગરામાં અચકાણી રે રમા રાઠોડ.</poem>}}
ગાડી ડુંગરામાં અચકાણી રે રમા રાઠોડ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એવાં ગીતો ગવાવાં શરૂ થઈ ચૂક્યાં છે. ત્યાં આવે છે છપ્પનિયો કાળ. પુસ્તકનો ચોથા ઉપરનો ભાગ આ છપ્પનિયાના કેર વર્ણવવામાં રોકાયો છે અને ગામડાંના ખેડૂતોની છપ્પનિયાએ શી દશા કરી હતી તેનું લેખકે હૃદયદ્રાવક ચિત્ર આલેખ્યું છે. ડુંગરામાં વસતા ભીલ લોકોનાં ધાડાંનાં ધાડાં ગામડાંમાં કેવી લૂંટફાટ ચલાવે છે. કેમ ગામડાં ઉજ્જડ થઈ જાય છે, અનાજના પકવનાર – જગતના તાત ગણાતા – ખેડૂતો મોટાં ગામે જઈ કેમ હડધૂત થતા, કૂતરાને મોતે, મરે છે – એ બધા દુષ્કાળના તાંડવનું હૂબહૂ ચિત્રણ આ નવલકથાને મહાકાવ્યની કક્ષા નજીક લઈ આવે છે.
– એવાં ગીતો ગવાવાં શરૂ થઈ ચૂક્યાં છે. ત્યાં આવે છે છપ્પનિયો કાળ. પુસ્તકનો ચોથા ઉપરનો ભાગ આ છપ્પનિયાના કેર વર્ણવવામાં રોકાયો છે અને ગામડાંના ખેડૂતોની છપ્પનિયાએ શી દશા કરી હતી તેનું લેખકે હૃદયદ્રાવક ચિત્ર આલેખ્યું છે. ડુંગરામાં વસતા ભીલ લોકોનાં ધાડાંનાં ધાડાં ગામડાંમાં કેવી લૂંટફાટ ચલાવે છે. કેમ ગામડાં ઉજ્જડ થઈ જાય છે, અનાજના પકવનાર – જગતના તાત ગણાતા – ખેડૂતો મોટાં ગામે જઈ કેમ હડધૂત થતા, કૂતરાને મોતે, મરે છે – એ બધા દુષ્કાળના તાંડવનું હૂબહૂ ચિત્રણ આ નવલકથાને મહાકાવ્યની કક્ષા નજીક લઈ આવે છે.